Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો

શનિવાર, 1 ઑક્ટોબર 2022 (08:41 IST)
છઠ્ઠી નવરાત્રિમાં માતા  કાત્યાયની રૂપમાં પૂજા કરાય છે.  
રંગ -  લાલ
ભોગ-  મધનો ભોગ
 
છઠ્ઠું નોરતું- છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવું. જેનાથી તમારી આકર્ષણ શક્તિમાં વૃદ્ધિ થશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર