નરેંદ્ર દાભોલકર હત્યાકાંડ કેસમાં કોર્ટમાં મોટો નિર્ણય

શુક્રવાર, 10 મે 2024 (13:10 IST)
Narendra Dabholkar Case Verdict- અંધવિશ્વાસની સામે લડત લડનાર સામાજીક કાર્યકર્તા નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડ કેસમાં પુણેની કોર્ટએ શુક્રવારે નિર્ણય સંભળાયો. કોર્ટએ દાભોલકરની હત્યામાં શામેલ બે દોષીઓને આજીવન જેલની સજા સંભળાવી. જ્યારે કેસમાં ત્રણ બીજા આરોપીને છોડી દીધુ છ્વ્ 
 
ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમથી સંકળાયેલા મામલાની ખાસ કોર્તએ આજ તર્કવાદી દાભોલકરની સચિન અંદુરે અને શરદ કાલસ્કરને હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે આ કેસમાં આરોપી ડૉ. વીરેન્દ્ર તાવડે, વિક્રમ ભાવે અને સંજીવ પુનાલેકરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 20 સાક્ષીઓની પૂછપરછ કરી હતી અને બચાવ પક્ષે બે સાક્ષીઓની પૂછપરછ કરી હતી.
 
કોણ છે નરેન્દ્ર દાભોલકર 
તે જાણીતું છે કે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (ANS), એક સંસ્થા જે અંધશ્રદ્ધા અને અતાર્કિક ધાર્મિક માન્યતાઓ સામે અવાજ ઉઠાવે છે, તેની સ્થાપના નરેન્દ્ર દાભોલકરે કરી હતી. દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ પુણેના ઓમકારેશ્વર પુલ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર