Karnataka election 2023- કર્ણાટક સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર સમાપ્ત

સોમવાર, 8 મે 2023 (10:10 IST)
Karnataka election 2023- કર્ણાટક ચૂંટણી ઓપિનિયન પોલ મુજબ કર્નાટકમાં BJP ફરીથી સરકાર બની શકે છે. બીજેપીને 103 થી 118 સીટ મળી શકે છે. ક્રાંગેસના ખાતામાં 82-97 સીટ શક્ય છે. 
 
કર્નાટકમાં આજે થંભી જશે પ્રચાર 
કર્ણાટકમાં ચૂંટણીના હોબાળાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર સમાપ્ત થશે. મતદારોને રીઝવવા પક્ષો તેમની તમામ તાકાત લગાવશે. આજે અનેક દિગ્ગજ નેતાઓની રેલી થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર