Chandrayaan-2 લૈડર સાથે સંપર્ક તૂટ્યો, પણ ઑર્બિટર પાસે હજુ આશા જીવંત

શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (18:27 IST)
ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાથી ફક્ત 2 પગલા દૂર રહી ગયુ. ચંદ્રના કિનારેથી ફક્ત 2.1 કિલોમેટરના અંતર પર અને લૈંડિંગથી ફક્ત 69 સેકડ પહેલા ચદ્રયાન 2નો પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર