National symbols of India- શું તમે જાણો છો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે

મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (16:05 IST)
રાષ્ટ્રીય પ્રતીક ઓળખનો આધાર, તેની વિશિષ્ટ ઓળખ અને વિરાસતનો કારણ રાષ્ટ્રીય ઓળખ છે જે ભારતીય નાગરિકોના દિલમાં દેશભક્તિ અને ગર્વની ભાવનાને અનુભવ કરાવે છે. 
અહીં બહુ ઘણા રાષ્ટ્રીય પ્રતીક છે જેને તેમના જુદા-જુદા અર્થ છે જેમ કે 
રાષ્ટ્રીય ચિહ્ન - અશોક સ્તંભ (ચાર સિંહ) શક્તિ હિમ્મત, ગર્વ અને વિશ્વાસ વગેરેને જણાવે છે. 
રાષ્ટ્રીય પશુ- વાઘ: જે મજબૂતીને જણાવે છે. 
રાષ્ટ્રીય ફૂળ- કમળ: જે શુદ્ધતાનો પ્રતીક છે. 
રાષ્ટ્રીય ઝાડ-  બનિયાન - જે અમરત્વને પ્રદર્શિત કરે છે. 
રાષ્ટ્રીય  પંછી-  જે સુંદરતાનો પ્રતીક છે. 
રાષ્ટ્રીય ફળ-  આંબા (Mango)જે દેશની ઉષ્ણકટિબંધીય જળવાયુંને જણાવે છે
ભારતનો રાષ્ટ્રીય ચિહ્ન રાજચિહ્ન સારનાથ સ્થિત અશોકના 
ભારતનો રાષ્ટચિહ્ન સારનાથ સ્થિત અશોક સ્તંભની અનુકૃતિ છે. જે સારનાથના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. મૂળ સ્તંભમાં શીર્ષ પર ચાર સિંહ છે, જે એક બીજાને પીઠ કરેલ છે. તેના નીચે ઘંટાના આકારનો પદમના ઉપર એક ચિત્ર વલ્લરીમાં એક હાથી, ચોકડી ભરતો એક ઘોડા, એક બળદ અને એક સિંહ સ્તંભના ઉપર ધર્મચક્ર રાખેલું છે. 
 
ભારત સરકારે આ ચિહ્ન 26મી જાન્યુઆરી 1950એ અપનાવ્યું. તેમાં માત્ર 3 સિંહ જોવાય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર