Hanuman Chalisa- દરરોજ વાંચો હનુમાન ચાલીસા, આરોગ્યને મળશે આ ખાસ ફાયદા

મંગળવાર, 7 એપ્રિલ 2020 (17:03 IST)
* દરરોજ હનુમાન ચાલીસા, આરોગ્યને મળશે આ ખાસ ફાયદા 
* હનુમાન ચાલીસા પાઠથી મળે છે આરોગ્યના 5 ફાયદા  
* હનુમાન ચાલીસાનો પાઠ કરવું બધા માટે ખૂબ લાભદાયી હોય છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવું બધા માટે લાભદાયી હોય છે. તેનો સંબંધ માત્ર તમારી આસ્થા અને ધર્મ જ નહી પણ તમારી શારીરિક અને માનસિક સમસ્યાને ખત્મ કરવામાં પણ આ ખૂબ પ્રભાવશાળી છે. 
આ સાંભળીને તમને થોડું અજીબ લાગે પણ આ વાતમાં સચ્ચાઈ છે. આવો જાણી હનુમાન ચાલીસ પાઠથી થઈ શકે છે આરોગ્યના કયાં 5 ફાયદા 
1. દરેક પ્રકારના રોગને દૂર કરવા માટે હનુમના ચાલીસાનો પાઠ એક ઉત્તમ ઉપાય છે. હનુમાન ચાલીસાનો જાપ કરવાથી દરેક પરેશાની અને રોગનો ઉપચાર શકય છે. તેના માટે દરરોજ  મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ સર્વોત્તમ છે. 
 
2. હનુમાન ચાલીસા વર્ણનના મુજબ તેનો નિયમથી પાઠ કરવાથી કોઈ પણ શારીરિક મુશ્કેલી જેમ કે ભૂત પ્રેત સંબંધિત પરેશાની નહી હોય અને તમે માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રહો છો. 
 
3. હનુમાનજીને બળ, બુદ્ધિ અને વિદ્યાના દાતા કહેવાય છે. તેથી હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરવું તમારી સ્મરણ શક્તિ અને બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે સાથે જ આત્મિક બળ પણ મળે છે.
 
4. હનુમાન ચાલીસાનો પાઠ તમને ડર અને તનાવથી છુટકારો અપાવવામાં ખૂબ કારગર છે. કોઈ પણ પ્રકારની સમસ્યા કે અજાણમાં આવેલ તનાવ પણ હનુમાન ચાલીસા પાઠથી દૂર થઈ શકે છે. 
 
5. હનુમાન ચાલીસામાં બજરંગબલીની આ રીતે સ્તુતિ કરી છે તેનાથી ન માત્ર તમે ડર અને તનાવ દૂર હોય છે પણ તમારી અંદર આત્મવિશ્વાસનો સંચાર પણ હોય છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર