×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આ છે ચા પીવાના 8 ફાયદા અને નુકશાન
મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (14:49 IST)
ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ
ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.
આવો પહેલા જાણીએ છે ચા પીવાના ફાયદા
- ચામાં કૈફીન અને ટૈનિન હોય છે જેનાથી શરીરમાં ફૂર્તિનો અનુભવ હોય છે.
- ચામાં રહેલ અમીનો એસિડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખે છે.
- ચામાં એંટીજેન હોય છે જે એંટી બેક્ટીરિયલ ક્ષમતા આપે છે.
- તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રાખે છે અને ઘણા રોગોથી બચાવે છે.
- ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમ્રની સાથે થતા નુકશાનથી બચાવે છે.
- ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા લાગવાથી પણ રોકે છે.
- આટલું જ નહી પણ ઘણા શોધમાં આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય
છે.
હવે તમને જણાવીએ છે તેનાથી થતા નુકશાન વિશે
- દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની શિકાયત થઈ શકે છે.
- તેમાં રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાથી ટેવ લાગી શકે છે.
- વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીજ અને વજન વધારવાની પણ શકયતા રહે છે.
- પાચન ક્રિયાને નબળું બનાવે છે ચા.
- દાંત પર પણ તેનો ખરાબ અસર પડે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
IPL 2020- SRHvsRCB- આરસીબીએ જીતથી કરી શરૂઆત, અનુષ્કા શર્માનુ કેવુ હતુ રિએક્શન
IPL 2020 ના બીજા મેચમાં જ વિવાદ KXIPની માલકિન પ્રીતિ ઝિન્ટા અમ્પાયરના નિર્ણય પર ભડકી
IPL 2020- 437 દિવસ પછી માહીની વાપસી, પ્રથમ મેચમાં ત્રણ રેકોર્ડ
IPL 2020- આજે દિલ્હી અને પંજાબમાં કાંટાની સ્પર્ધા થશે, બંને ટીમોની ઇલેવન રમવાનું કંઈક એવું થઈ શકે
IPL 2020: ખાલી સ્ટેડિયમમાં આઇપીએલ, પરંતુ વાતાવરણ શાંત નથી
જરૂર વાંચો
ગાંધીનગરમાં ગોરમા વ્રતના જવારા પધરાવવા ગયેલા ડોક્ટર પિતાની બાળકીની સામે કેનાલમાં ડૂબી ગયા જવાથી મોત
બોચાસણથી યાત્રાધામ સાળંગપુર જઈ રહેલી આર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતા તણાઈ, 2 ના મોત 4 નો બચાવ, BAPS ના સ્વામી લાપતા
Video - રાધિકા દ્વારા શોર્ટ્સ પહેરવા અને છોકરાઓ સાથે વાતો કરવાને લઈને તેના માતા-પિતાને આવતી હતી શરમ - રાધિકાની બેસ્ટ ફ્રેંડ
BJP ના કાંતિભાઈ અમૃતિયાએ AAP ના ગોપાલ ઈટાલિયાની ચેંલેંજ સ્વીકારતા રાજકારણ ગરમાયુ, સમર્થકો સાથે નેતા પહોચ્યા ગાંધીનગર, શુ આપશે રાજીનામુ ?
Radhika Yadav News: ટેનિસ પ્લેયર રાધિકા યાદવની હત્યા કેમ થઈ ? હવે આઈફોન બતાવશે બધુ રહસ્ય
ધર્મ
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
Gujarati Shravan Month 2025: 25 જુલાઈથી શરૂ થશે ગુજરાતી શ્રાવણ મહિનો ક્યારે ...
Shravan 2025- જો તમે શ્રાવણ મહિનામાં મંદિરમાં ન જઈ શકો, તો ઘરે આ કાર્યો કરો, ભોલેનાથ ખૂબ ખુશ થશે.
શ્રાવણ મહિનામાં શિવપૂજા દરમિયાન શિવલિંગને સ્પર્શ કરવો જોઈએ કે નહીં? જાણો શું છે માન્યતાઓ
એપમાં જુઓ
x