Dharo Atham 2023- ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, આ દિવસે ધરો કે દૂર્વાની પૂજા કરે છે. આ દિવસે માતાઓ પોતાની સંતાન માટે આ વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે.
સમય - 04 કલાક 59 મિનિટ
અષ્ટમી તિથિ શરૂ છે - સેપ્ટેમબર 22, 2023 ના રોજ 01:35
અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે - સેપ્ટેમબર 23, 2023 ના રોજ બપોરે 12:17