Chaturmas 2023:ચાતુર્માસના મહીનામાં આ દેવી દેવતાઓની પૂજા ગણાયા છે ખાસ પૂરી થાય છે દરેક મનોકામના

શુક્રવાર, 7 જુલાઈ 2023 (15:59 IST)
Chaturmas 2023: દેવશયની એકાદશી ભગવાન વિષ્ણુના આરામનો સમય છે. એટલે કે આ સમયે ભગવાના વિષ્ણુ ચાર મહીના માટે શયન કરવા જાયા છે તેની સાથે જ આ દિવસથી ચાતુર્માસા શરૂ પણ થઈ જાયા છે. તેથી આવાતા 4 મહીના સુધી કોઈ પણ શુભ કાર્યનો આયોજન કરવા વર્જિત ગણાય છે. 
 
29 જૂના 2023થી ચાતુર્માસ શરૂ થઈ રહ્યા છે. ધર્મ ગ્રંથોના મુજબા ચાતુર્માસમાં દેવા સૂઈ જાયા છે તેથી 4 મહીનામાં કયાં દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ આવો જાણીએ છે. 
 
ચાતુર્માસમાં શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કાર્તિકનો સમાવેશ થાય છે. આ વર્ષે અધિક માસના કારણે ચાતુર્માસ 5 મહિનાનો રહેશે. ધાર્મિક ગ્રંથો અનુસાર ચાતુર્માસ દરમિયાન દેવતાઓ સૂઈ જાય છે, આવી સ્થિતિમાં આ 4 મહિનામાં કયા દેવતાઓની પૂજા કરવી જોઈએ. ચાલો જાણીએ.
 
શ્રાવણ 2023 4 જુલાઈ 2023 -31 ઓગસ્ટ 2023 
શ્રાવણનો મહીનો ભગવાન શિવને સમર્પિત છે. ધર્મ ગ્રંથોના મુજબા દેવશયની એકાદશી પછી જગતના પાળનહારા શ્રીહરિ વિષ્નુ ક્ષીરસાગર,આં યોગ નિદ્રામાં જાયા છે તેથી ચાતુર્માસના સમયે સૃષ્ટિનો સંચાલના ભગવાન શિવ જ કરે છે. માન્યતા છે કે શ્રાવણ મહીનામાં ભગવાન શિવની ઉપાસના કરનારાઓના દુખ દૂર થાયા છે. સુખી દાંપત્ય જીવન અને સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે શ્રાવણમાં હરિયાળી ત્રીજનો તહેવારા ઉજવાય છે. તેમજ શ્રાવણમાં શ્રીકૃષ્ણની ઉપાસનાનો પણ વિધાના છે. શ્રાવણમાં ભગવાના શ્રીકૃષ્ણની પૂજા દ્વારાકાધીશના રૂપમા કરાય ચે. 
 
અધિકમાસ 2023 18 જુલાઈ 16 ઓગસ્ટા 
અધિકમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરાય છે. આ દિવસોમાં તુલસી પૂજાનો મહત્વ વધી જાયા છે. કહેવાયા છે કે જે ઘરમાં અધિકમાસના દિવસોમાં તુલસીની ખાસ પૂજા કરાય છે ત્યાં સૌભાગ્ય બન્યો રહે છે. 
 
ભાદ્રપદ 2023 - 1લી સપ્ટેમ્બર 2023 - 29મી સપ્ટેમ્બર 2023
સાવન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિથી લઈને ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી સુધી શ્રી કૃષ્ણની પૂજા વિશેષ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદમાં જ થયો હતો, જન્માષ્ટમી પર કાન્હાની પૂજા કરવાથી ભૌતિક સુખ મળે છે. બીજી તરફ, ગૌરીના પુત્ર ગણેશની જન્મજયંતિ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે જેને ગણેશ ઉત્સવ કહેવામાં આવે છે.
 
અશ્વિન 2023 - 30 સપ્ટેમ્બર 2023 - 28 ઓક્ટોબર 2023
 
અશ્વિન મહીના પિતૃ દેવી દુર્ગાને સમર્પિત છે. અશ્વિન મહીનામાં 16 શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસોમાં પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓની આત્માને સંતોષ મળે છે, તેમના આશીર્વાદથી વંશજોને ક્યારેય કષ્ટ પડતું નથી. શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
 
કારતક મહીના 2023 29 ઓક્ટોબર 2023 - 27 નવેમ્બર 2023
કારતક મહિનામાં માતા લક્ષ્મી અને વિષ્ણુજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. કારતક માસમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે. દિવાળી, ભાઈ દૂજ, ધનતેરસ, દેવઉઠની એકાદશી, તુલસી વિવાહ, દેવ દિવાળી કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.

Edited By-Monica Sahu
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર