સોમવારે કરો કેટલાક ઉપાય... ધન સંબંધીઓ પરેશાનીનો અંત થશે

સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (07:21 IST)
આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે ઘરથી નીકળતી વખતે કે યાત્રાને શુભ બનાવવા માટે ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોઈપણ .. પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે અને બધા કામ વગર કોઈ અડચણે પૂરા થાય.  આ સાથે જ  આ ઉપાયો કરવાથી તમારી ધન સંબંધી પરેશાનીઓ અને માનસિક તણાવ પણ ઓછો થાય છે. આવો જાણીએ સોમવાર સાથે જોડાયેલા એવા કેટલાક સરળ જ્યોતિષ અનુસારના ઉપાય.. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર